Live Darshan

દૈનિક દર્શનનો સમય: મંગળા આરતી સવારે 6:45 થશે. દર્શનનો સમય : સવારે 6:45 AM થી 8:30 AM મંગળા દર્શન, 9:00 AM થી 11:00 AM શ્રુંગારભોગ દર્શન, 11:30 AM થી 12:00 PM રાજભોગ દર્શન. 12:00 PM થી 4:00 PM મંદિર બંધ રહેશે. બપોરે 4:00 PM થી 5:00 PM થી ઉત્થાપન દર્શન, 5:15 PM થી 6:00 PM શયન ભોગ દર્શન, 06:45 PM થી 7:30 PM સખડીભોગ દર્શન થઈ શ્રીજી મહારાજ પોઢી જશે. રવિવારના દિવસે 9:00 AM થી 12:00 PM દર્શન સતત ખુલ્લા રહેશે તથા સાંજના સમયે 4:00 PM થી 6:00 PM સળંગ દર્શન ખુલ્લા રહેશે.
Shri Ranchhodraiji Live Darshan is also available on YouTube.
https://www.youtube.com/c/RanchhodraijiLiveDarshanDakor
જય રણછોડ
Latest News and Updates
શ્રી રણછોડરાયજી મંદિર ડાકોર માટે ડોનેશન ફક્ત મંદિરની Website તથા મંદિર પરિસરમાં જ લેવાઈ છે. ડોનેશન આપવાથી શ્રી રણછોડરાય મહારાજ મંદિર ટ્રસ્ટ તથા ગૌશાળા ટ્રસ્ટની પાકી પહોંચ મળે છે. WhatsApp, Facebook તથા બીજા કોઈ માધ્યમથી લેવામાં આવતું નથી.
WhatsApp તથા Facebook માધ્યમથી શ્રી રણછોડરાયજી મંદિર ડાકોરના નામે ડોનેશન મેળવશે તેની સામે સાયબર ક્રાઇમનો ગુનો દાખલ કરવાની ટ્રસ્ટને ફરજ પડશે.
ગૌશાળા ટ્રસ્ટ માટે દાન
Click here for Donation Shri Ranchhodraiji Maharaj Mandir Gaushala Trust
ગૌશાળા ટ્રસ્ટ માં દાન આપેલ રકમ 80(જી) હેઠળ કર મુક્ત છે.